Surprise Me!

વિમાન દુર્ઘટનામાં જામનગરનો એક નાનો પરિવાર થયો નામશેષ, મોટાભાઈ પાસે રહી ગઈ માત્ર નાનાભાઈના પરિવારની યાદો

2026-06-11 11 Dailymotion

જામનગરના વતની શૈલેષભાઈ અને તેમના પત્ની નેહલબેન લંડનમાં સ્થાયી થયા હતાં, સગા-સંબંધીઓને મળવા વતન આવ્યા અને પરત ફરતી વખતે 12 જૂને વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યા.