અધિક માસ નિમિત્તે સાણંદથી ગળતેશ્વર દર્શન માટે આવેલી યાત્રિકોની બસ પરત ફરી રહી હતી. તે દરમ્યાન અચાનક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો