શિક્ષક સંઘના પ્રમુખ ચંદકાન્ત ખાખરીયાએ જણાવ્યું કે, "રાજ્યમંત્રીના ગેરજવાબદાર નિવેદનથી લાખો શિક્ષકોના સન્માનને ઠેસ પહોંચી, તેમણે રાજ્યના 3 લાખ શિક્ષકોની માફી માંગવી જોઈએ."