Surprise Me!

જામનગર: શિક્ષકો અંગે રાજ્યમંત્રીના વિવાદિત નિવેદનથી ભારે રોષ, શિક્ષક સંઘે માફીની કરી માંગણી

2026-06-15 1 Dailymotion

શિક્ષક સંઘના પ્રમુખ ચંદકાન્ત ખાખરીયાએ જણાવ્યું કે, "રાજ્યમંત્રીના ગેરજવાબદાર નિવેદનથી લાખો શિક્ષકોના સન્માનને ઠેસ પહોંચી, તેમણે રાજ્યના 3 લાખ શિક્ષકોની માફી માંગવી જોઈએ."