રાજપીપળામાં બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે પ્રધાનમંત્રીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા પર ભાજપ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.