ગુજરાત મ્યુનિસિપલ શિક્ષક મંડળના અધ્યક્ષ મનોજ પટેલે જણાવ્યું કે, સેવારત શિક્ષકો માટે TET ફરજિયાત કરવું અયોગ્ય, સુપ્રીમ કોર્ટના ચુકાદાની ભાવના અનુસાર મુક્તિ મળવી જ જોઈએ.