ઉમરપાડાના દિવતણ ગામમાં કથિત ગેરકાયદેસર ધર્માંતરણ અને ચર્ચ નિર્માણ સામે ગ્રામજનોનો આક્રોશ, મામલતદારને આવેદન
2026-06-17 1 Dailymotion
ગ્રામજનોનો આક્ષેપ છે કે, ગામમાં સરકારી મંજૂરી વિના ચર્ચનું નિર્માણ કરાઈ રહ્યું છે. દર રવિવારે બહારથી આવતા પાસ્ટર આદિવાસીઓને લાલચ આપી ભ્રામક પ્રચાર કરે છે