ભાવનગરમાં કાળિયાબીડ પાણીની ટાંકીને હાલ તોડવાની પ્રક્રિયા ચાલી રહી છે. જો કે વાહન વ્યવહારને ધ્યાનમાં લઈને રાત્રિ દરમ્યાન ટાંકી તોડવાની કામગીરી શરૂ છે.