મુળી અને થાનગઢ વિસ્તારમાં નર્મદાના પાણીની કાયમી વ્યવસ્થા ન હોવાથી, તંત્ર દ્વારા પીવાના પાણીની પાઇપલાઇનના 'સ્કાવર વાલ્વ' ખોલવાનો નિર્ણય લેવાયો છે.