પ્રાથમિક માહિતી અનુસાર, ગત રાત્રે અંદાજે 12:30 વાગ્યાના સમયે 5 થી 7 જેટલા શખ્સો મોઢા પર બુકાની બાંધીને જયવીરસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં ઘૂસી આવ્યા હતા.