ગુજરાત કોંગ્રેસ ખેડૂતો માટે દ્વારકા સુધી કાઢશે પગપાળા યાત્રા, કહ્યું- "સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના ભગવાન કૃષ્ણને કરીશું"
2026-06-22 1 Dailymotion
દ્રારકા મંદિરમાં ન્યાય માટે પ્રાર્થના કરવામાં આવશે. કોંગ્રેસના ખેડૂત નેતાઓએ આ અંગે પત્રકાર પરિષદ યોજીને વિગતે માહિતી આપી હતી.