રથયાત્રામાં ભક્તોને પ્રસાદ આપવા 1.5 લાખ કેસરિયા ઉપરણા તૈયાર, 40 હજાર મીટર કાપડમાંથી બનશે પવિત્ર અંગવસ્ત્ર, જાણો મહત્ત્વ
2026-06-24 1 Dailymotion
ઉપરણા પ્રસાદી માટે હોય છે અને તેનો ખૂબ મહિમા છે, અનેક કાર્યોમાં પ્રસાદી સ્વરૂપે આપવામાં આવે છે, દર વર્ષે દોઢ લાખ ઉપરણા બનાવાય છે.