જેતપર છાવણીમાં મોડી રાત્રે ઉપવાસી નેહુલભાઈ અમૃતિયાની અચાનક તબિયત બગડી, વહીવટી તંત્ર દ્વારા એમ્બ્યુલન્સ કે મેડિકલ ટીમ તૈનાત ન હોવાથી ખેડૂતોમાં ભારે આક્રોશ.