અરજદાર તરફથી એડવોકેટ રત્ના વોરાએ રજૂઆત કરી હતી કે સોમનાથ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે પણ અત્યંત મહત્વનું સ્થળ છે.