વન વિભાગનો આ પ્રયોગ માત્ર વન્યજીવોના સંરક્ષણ માટે જ નહીં, પરંતુ માનવ અને વન્યજીવો વચ્ચે વધતા સંઘર્ષને ઘટાડવા માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.