Surprise Me!

વઢવાણની અનોખી પરંપરા: 200 વર્ષથી હિન્દુ પરિવાર બનાવે છે મહોરમના તાજીયા, કોમી એકતાનું જીવંત ઉદાહરણ

2026-06-26 7 Dailymotion

છેલ્લા 200 વર્ષથી અહીં એક અનોખી પરંપરા ચાલી આવે છે, જ્યાં મકવાણા પરિવાર દ્વારા મંદિરની અંદર જ મહોરમના તાજીયા અને ઝુલ્ફીકાર તૈયાર કરવામાં આવે છે.