છેલ્લા 200 વર્ષથી અહીં એક અનોખી પરંપરા ચાલી આવે છે, જ્યાં મકવાણા પરિવાર દ્વારા મંદિરની અંદર જ મહોરમના તાજીયા અને ઝુલ્ફીકાર તૈયાર કરવામાં આવે છે.