Surprise Me!

અમરેલી: સિંહના હુમલામાં માસૂમના મોત બાદ વનમંત્રી ચતુરી ગામમાં પહોંચ્યા, પીડિત પરિવારને પાઠવી સાંત્વના

2026-06-26 0 Dailymotion

અમરેલીના ખાંભાના ચતુરી ગામમાં સિંહના હુમલામાં માસુમના મોત મામલે વન મંત્રી અર્જુન મોઢવાડિયા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન લોકોએ રોશભેર રજૂઆત કરી હતી.