અમરેલી: સિંહના હુમલામાં માસૂમના મોત બાદ વનમંત્રી ચતુરી ગામમાં પહોંચ્યા, પીડિત પરિવારને પાઠવી સાંત્વના
2026-06-26 0 Dailymotion
અમરેલીના ખાંભાના ચતુરી ગામમાં સિંહના હુમલામાં માસુમના મોત મામલે વન મંત્રી અર્જુન મોઢવાડિયા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન લોકોએ રોશભેર રજૂઆત કરી હતી.