Surprise Me!

સુરતના જંગલોમાં હવે દીપડાઓ માનવ વસ્તીમાં નહીં આવે! વન વિભાગે ગીરથી લવાયેલા હરણો જંગલમાં છોડ્યા

2026-06-26 1 Dailymotion

સુરતમાં માંડવી અને આસપાસના જંગલમાં દીપડાના હુમલાની ઘટનાઓ રોકવા વન વિભાગે નવતર પ્રયોગ અમલમાં મૂક્યો છે.