રામ મંદિર ટ્રસ્ટમાં ચાંદીની ઈંટોના દાનનો હિસાબ ન મળતાં સિંધી સમાજમાં રોષ: 200 કિલો ચાંદીની ઈંટો આજે પણ અદૃશ્ય
2026-06-27 11 Dailymotion
સિંધી સમાજે ઝૂલેલાલની તસવીર સાથેની એક કિલો વજનની 200 ચાંદીની ઈંટો ચંપત રાયને મંદિરના નિર્માણ કાર્ય માટે અર્પણ કરી હતી.