Surprise Me!

ભગવાન જગન્નાથની સોમવારે જળયાત્રા, સ્વાગત માટે મોસાળ સરસપુરમાં જોરદાર તૈયારીઓ

2026-06-27 1 Dailymotion

અમદાવાદમાં 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નીકળશે. એ પહેલાં સોમવારે ભગવાનની જળયાત્રા યોજાશે, તેને લઈને તૈયારીઓ કરવામાં આવી છે.