અમદાવાદમાં 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નીકળશે. એ પહેલાં સોમવારે ભગવાનની જળયાત્રા યોજાશે, તેને લઈને તૈયારીઓ કરવામાં આવી છે.