શહેરના મુખ્ય વિસ્તારોમાં વેપારીઓ અને અન્ય લોકોના દબાણોને કારણે વાહનવ્યવહાર અવરોધિત થતો હતો, સામાન્ય નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી.