વરસાદ ખેંચાતા સુરેન્દ્રનગરના માલધારીઓ ચિંતામાં, દેવું કરીને ઢોર માટે ઘાસચારો ખરીદવા જેવી સ્થિતિ, સરકાર પાસે માંગી સહાય
2026-06-29 13 Dailymotion
સુરેન્દ્રનગર જિલ્લાની બજારમાં લીલા ઘાસચારાના ભાવ પ્રતિ મણના ભાવ 150 રૂપિયા અને સુકાના 500 રૂપિયા સુધી પહોંચી ગયા છે.