ભરૂચના અંકલૈશ્વર ઔદ્યોગિક વસાહતમાં વહેલી સવારે પ્લાસ્ટિકના દાણા બનાવતી શારદા સેન્થિટિક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.