ચોમાસામાં વરસાદ મોડો થાય ત્યારે આવી સ્થિતિમાં વરૂણદેવ સૃષ્ટિ પર વરસાદના રૂપમાં હેત વરસાવે તે માટે આ યજ્ઞ મહત્વનો માનવામાં આવે છે.