Surprise Me!

વરૂણદેવને રિઝવવા માટે જૂનાગઢના માંગનાથ મંદિરમાં પ્રાજાપત્ય યજ્ઞ...મહાદેવને મેઘમહેરની પ્રાર્થના

2026-06-30 2 Dailymotion

ચોમાસામાં વરસાદ મોડો થાય ત્યારે આવી સ્થિતિમાં વરૂણદેવ સૃષ્ટિ પર વરસાદના રૂપમાં હેત વરસાવે તે માટે આ યજ્ઞ મહત્વનો માનવામાં આવે છે.