Surprise Me!

સુરતમાં અંધશ્રદ્ધાનો ખેલ: 'પિતૃદોષ' દૂર કરવાના બહાને લાખોના દાગીના સેરવનાર રાજકોટના બે ગઠિયા ઝડપાયા

2026-06-30 1 Dailymotion

ઠગિયાઓ સુરતના કાઠિયાવાડી પરિવારો અને ખાસ કરીને વૃદ્ધોને ટાર્ગેટ બનાવી તેમની પાસેથી વિધિ કરવાના બહાને દાગીના અને રૂપિયા પડાવતા હતા