રામ મંદિરમાં દાનની ચોરીની ઘટનાને જુનાગઢ પંથકના એક સંતે વખોડી છે, તેમણે આ કૃત્યને એક ષડયંત્ર ગણાવ્યું છે, અને દોષિતોને કડક સજાની માંગ કરી છે.