Surprise Me!

અરવલ્લી: મેઘરજના કંટાડું ગામે તંત્રની બેદરકારી સામે ગ્રામજનોએ શ્રમદાન કરી તળાવ ઊંડું કરવાનું શરૂ કર્યું

2026-07-01 0 Dailymotion

મેઘરજના કંટાડું ગામે 125 વિઘાના તળાવને સિંચાઈ વિભાગ દ્વારા જળ સંચય યોજના હેઠળ ઊંડું કરવાની મંજૂરી ન મળતાં ગ્રામજનોએ જાતે તળાવ ઊંડું કરવાનું શરૂ કર્યું.