સુરેન્દ્રનગર જિલ્લામાં એક વર્ષમાં 52 લોકોએ મૃત્યુ પછી ચક્ષુદાન કર્યું, 102 આંખોનું દાન
2026-07-02 5 Dailymotion
સુરેન્દ્રનગર જિલ્લામાં મૃત્યુ પછી 52 લોકોએ ચક્ષુદાન કરીને જીવતે જીવ પોતાનો ધર્મ નિભાવ્યો અને મર્યા બાદ પણ અંધકારમય જીવન જીવતા લોકોના જીવનમાં અજવાળા પાથર્યા