પૂર્ણા-અંબિકા નદીના જળસ્તરમાં ઘટાડો થતાં નવસારી-બિલિમોરા પરથી પૂરનું સંકટ ટળ્યું છે, તેની સાથે તંત્ર અને સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.