અમદાવાદની 149મી રથયાત્રામાં દર વર્ષની જેમ આ વખતે પણ ટ્રકોમાં ગોવર્ધન પર્વત, રાજમહેલ જગન્નાથ મંદિર અને ભગવાનની થીમ સાથે જાગૃતિના સંદેશા જોવા મળશે.