ગત 9મી જૂન 2026ના દિવસે જુનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીએ પાડોદર ગામના ખેડૂતોએ ખેતરની ફરતે બનાવેલા પાળા દૂર કરવા તાલુકાના અધિકારીઓને આદેશ કર્યો હતો.