Surprise Me!

જુનાગઢ: ખેતરના પાળા બન્યા આ બે ગામ વચ્ચે વિવાદનું કેન્દ્ર, વર્ષોથી ચાલ્યો આવતો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો

2026-07-05 8 Dailymotion

ગત 9મી જૂન 2026ના દિવસે જુનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીએ પાડોદર ગામના ખેડૂતોએ ખેતરની ફરતે બનાવેલા પાળા દૂર કરવા તાલુકાના અધિકારીઓને આદેશ કર્યો હતો.