રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત દરમિયાન ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન અંતર્ગત ડ્રોપઆઉટ દીકરી દેવયાનીબાના ઘરે જઈને તેને પ્રેમપૂર્વક અભ્યાસ શરૂ કરવા સમજાવી.