ગીર સોમનાથ: ઉના પંથકમાં 7 ઇંચ વરસાદથી તબાહી, 200 ઘરો પાણીમાં, 10 ભેંસોનાં મોત, વીજ થાંભલા ધરાશાયી થતા લાખોનું નુકસાન
2026-07-05 6 Dailymotion
ગાંગડાના એક ખેતરમાં 10થી વધુ ભેંસોનાં મોત નીપજતા પશુપાલકને લાખોનું આર્થિક નુકસાન થયું, અન્યત્ર પણ માલઢોરના મોત.