Surprise Me!

ભારે વરસાદ વચ્ચે સોમનાથ સ્મશાનગૃહમાં સ્વજનોની વેદના વધી, ગેસ ભઠ્ઠી 7 દિવસથી બંધ હોવાથી અગ્નિ સંસ્કારમાં ભારે વિલંબ

2026-07-05 0 Dailymotion

આજે રવિવારે સ્થિતિ વધુ ગંભીર બની હતી. એકસાથે છ મૃતદેહો અગ્નિ સંસ્કાર માટે સ્મશાનગૃહમાં પહોંચતા લાંબી રાહ જોવાની સ્થિતિ સર્જાઈ હતી.