Surprise Me!

જેતપરમાં ઉપવાસી નેહુલ અમૃતિયાની તબિયત લથડતાં ICUમાં ખસેડાયા, બીજી બાજુ રાજકોટના ખેડૂતોએ પડધરીમાં ટ્રેક્ટર રેલી કાઢી

2026-07-06 0 Dailymotion

ગત રાત્રે 11 વાગ્યે જેતપર છાવણીમાં ઉપવાસી નેહુલ અમૃતિયા બેભાન થતાં તાત્કાલિક જેતપર હોસ્પિટલ અને ત્યાંથી ક્રિષ્ના હોસ્પિટલના ICUમાં ખસેડાયા.