26 જુલાઈ 2008ના એ દિવસે અમદાવાદ હોસ્પિટલો સહિત 21 ધડાકાઓથી ધણધણી ઉઠ્યું હતું, જેમાં 56 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.