જો આપ કે આપના સ્વજન જુનાગઢમાં રહે છે અને વરસાદી માહોલ વચ્ચે ઘરની બહાર નીકળવાનું વિચારી રહ્યાં છે, તો કોર્પોરેશને લગાવેલા બેનરને નજારઅંદાજ ન કરે.