રથયાત્રાની ધામધૂમભરી ઉજવણી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોલીસ કમિશનર અને જગન્નાથ મંદિરના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં એકતા સમિતિની મહત્ત્વની બેઠક યોજાઈ.