સુરતના સરથાણાથી જકાતનાકા જતો મુખ્ય માર્ગ છેલ્લા 24 કલાકથી પાણીમાં ગરકાવ હોવાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.