જામનગરની ઐતિહાસિક ધરોહર અને સ્થાપત્ય કલાના બેનમૂન નમૂના સમાન 'ભુજિયા કોઠો' જીર્ણોદ્ધારની કામગીરી બાદ ફરી જીવંત બન્યો છે, અને શહેરની શાન વધારી રહ્યો છે.