Surprise Me!

રાજસ્થાનના પૂર્વ CM અશોક ગેહલોત આજે અમદાવાદમાં, રામ મંદિર ચોરી મામલે BJP-RSS પર કર્યા આકરા પ્રહાર

2026-07-11 1 Dailymotion

અશોક ગેહલોતે રામ મંદિરની ઘટનાને ગંભીર ગણાવતા કહ્યું કે 40 વર્ષ VHPએ પ્રચાર કર્યો, પણ રાજકારણ માટે રામ નામનો ઉપયોગ થયો.