રાજ્યમાં સાબરકાંઠા સહિતના જિલ્લામાં ચાંદીપુરા વાયરસને કારણે પાંચથી વધુ બાળકના મોત બાદ આરોગ્ય વિભાગ એલર્ટ થઇ ગયું છે.