Surprise Me!

રાજ્યમાં ચાંદીપુરાના કેસને લઇને તંત્ર એલર્ટ, અરવલ્લીમાં ફોગિંગની કામગીરી; ભરૂચમાં આઇસોલેશન વોર્ડ તૈયાર

2026-07-12 1 Dailymotion

રાજ્યમાં સાબરકાંઠા સહિતના જિલ્લામાં ચાંદીપુરા વાયરસને કારણે પાંચથી વધુ બાળકના મોત બાદ આરોગ્ય વિભાગ એલર્ટ થઇ ગયું છે.