સુરેન્દ્રનગરમાં આગામી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે.