Surprise Me!

સુરેન્દ્રનગરમાં રથયાત્રાને લઈને પોલીસ એલર્ટ, 400થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત; ડ્રોનથી રૂટનું નિરીક્ષણ

2026-07-14 0 Dailymotion

સુરેન્દ્રનગરમાં આગામી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે.