અષાઢી બીજથી સતત 12 દિવસ ચાલનાર જગન્નાથ રથયાત્રા જામનગરમાં શરૂ થતાં સમગ્ર હાલાર પંથકમાં ભક્તિભાવ અને ઉત્સાહનો માહોલ છવાયો છે.