Surprise Me!

જામનગરમાં અનોખી પરંપરા: ઓડિશાની જેમ 12 દિવસીય જગન્નાથ રથયાત્રા મહોત્સવનો પ્રારંભ

2026-07-17 1 Dailymotion

અષાઢી બીજથી સતત 12 દિવસ ચાલનાર જગન્નાથ રથયાત્રા જામનગરમાં શરૂ થતાં સમગ્ર હાલાર પંથકમાં ભક્તિભાવ અને ઉત્સાહનો માહોલ છવાયો છે.