Surprise Me!

જૂનાગઢ: ગિરનારનો પાંચમો શિખર પર નિર્વાણ લાડુ મહોત્સવઃ શું છે જૈન-હિન્દુ વિવાદનું સત્ય?

2026-07-20 4 Dailymotion

કારતક સુદ ચૌદશે જૈન ધર્મના 22મા તીર્થંકર ભગવાન નેમિનાથનો મોક્ષ કલ્યાણક દિવસ નિર્વાણ લાડુ મહોત્સવ સાથે ઊજવાય છે અને આ દિવસ જ વિવાદનું કેન્દ્ર છે.