ગૃહ રાજ્યમંત્રીએ લોકોને ભવ્ય ગણપતિ આગમન રેલી યોજવાની સાથે ટ્રાફિક નિયમો પાળવા, તેમજ પ્લાસ્ટિક મુક્ત અને પર્યાવરણમૈત્રી ગણેશોત્સવ ઉજવવા અનુરોધ કર્યો