Surprise Me!

ભાવનગરમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, ગીર સોમનાથના 5 વર્ષના બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલાયા

2026-07-21 0 Dailymotion

સર.ટી.હોસ્પિટલમાં બાળરોગ વિભાગમાં ગીર સોમનાથ જિલ્લાના બાળકનું મોત થયું છે. હોસ્પિટલમાં ઘણા દિવસથી સારવારમાં રહેલા બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે.