Surprise Me!

મેઘરાજાએ ફરી નવસારીને ધમરોળ્યું, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત

2026-07-21 0 Dailymotion

સૌથી વધુ અસર નવસારીના વિજલપોરમાં જોવા મળી છે , અહીં વિઠ્ઠલ મંદિર નજીક આવેલી શાકભાજી માર્કેટમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે.