Surprise Me!

રથયાત્રામાં રથ ખેંચનાર 250 જેટલા ખલાસીઓના પગમાં પડ્યા ફોલ્લા અને ચાઠા, મનપા તંત્રને ગણાવ્યું જવાબદાર

2026-07-21 35 Dailymotion

રથયાત્રાના દિવસે ખૂબ જ વધારે ગરમી હતી અને ગરમીના કારણે ડામર પીગળીને ખલાસીઓના પગ પર ચોંટી ગયો હતો. જેના લીધે ખલાસીઓના પગમાં ફોલ્લા પડ્યા છે.