રથયાત્રાના દિવસે ખૂબ જ વધારે ગરમી હતી અને ગરમીના કારણે ડામર પીગળીને ખલાસીઓના પગ પર ચોંટી ગયો હતો. જેના લીધે ખલાસીઓના પગમાં ફોલ્લા પડ્યા છે.