Surprise Me!

ભાવનગરના સિહોર પંથકના ધ્રૂપકા ગામે સિંહના ધામા, ગાયનું મારણ કરતા લોકોમાં ભય

2026-07-21 247 Dailymotion

સિહોર તાલુકાના ધ્રુપકા ગામના વાડી વિસ્તારમાં સિંહની ગતિવિધિ અને સિંહ દ્વારા ગાયનું મારણ કરવાની ઘટનાએ લોકોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં ભય પેદા કર્યો છે.