Surprise Me!

કાવડિયાઓની કઠોર શિવ સાધના... શું છે શ્રાવણ મહિનામાં કાવડ યાત્રાનું મહત્વ અને કેવી રીતે શરૂ થઈ આ પરંપરા ?

2026-07-22 2 Dailymotion

બંગાળના કાવડયાત્રીઓ હુગલી નદીના જળની સાથે જૂનાગઢથી દામોદર કુંડનું પવિત્ર જળ કાવડમાં એકત્ર કરીને સોમનાથ સુધી 100 કિલોમીટરની કાવડ યાત્રા પર નીકળ્યા છે.