બંગાળના કાવડયાત્રીઓ હુગલી નદીના જળની સાથે જૂનાગઢથી દામોદર કુંડનું પવિત્ર જળ કાવડમાં એકત્ર કરીને સોમનાથ સુધી 100 કિલોમીટરની કાવડ યાત્રા પર નીકળ્યા છે.